Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર : તળાજાથી સોમનાથ મહાદેવ અશ્વ ગૌરવ યાત્રાનો પ્રારંભ

Share

તળાજા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના અશ્વપાલકોના સંગઠન દ્વારા તળાજાથી સોમનાથની ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રાનો તળાજાથી પ્રારંભ થયો છે, આ ગૌરવ યાત્રાને સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ આરંભ કરાવ્યો હતો.

મહામંડલેશ્વર રમજુબાપુ ગાદીપતિ અંબિકા આશ્રમ સહિત સાધુ સંતો, માયાભાઈ આહીર, રાજકીય સામાજિક આગેવાનો, અશ્વપાલકોની ઉપસ્થિતિમાં તળાજાના એભલદ્વાર થી એભલજી વાળાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને પ્રસ્થાન થયેલ. આ ઐતિહાસિક અશ્વ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં ઘોડે સવારો જોડાયા છે, આ યાત્રા તળાજાથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરીને વિરામ પામશે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ “ ઘરમાં રહો સુરક્ષિત રહો” માટે પોલીસતંત્રની જાહેર અપીલ.

ProudOfGujarat

ભરૂચ : સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે તો બીજી તરફ જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ.

ProudOfGujarat

કોરોનાનાં માહોલમાં મોરવા હડફ કોલેજની અનોખી પહેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!