Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-આલીયાબેટમાં એકસાથે 100 થી વધુ ધેટાંના મોત-કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત

Share

આલીયાબેટમાં એકસાથે 150 થી વધુ ધેટાંના મોત નિપજતા પશુ માલિકો ભારે આઘાતમાં શરી પડ્યા હતા. કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત નિપજ્યા હતા. ધેટાંના શ્વાસ રુંધાવાના કારણે મોતનું પશુપાલકાઓનું અનુમાન લગાવી રહ્યા છે. 3 ગામના 5 પશુપાલકોને અંદાજિત 10 લાખ ઉપરાંતનું નુકશાન થયાનું જણાવી રહ્યા છે.
હાંસોટ નજીક આલીયાબેટ વિસ્તારમાં અંકલેશ્વર તાલુકાના તરીયા, જુના ભાઠા, અને સજોદ ગામના 5 જેટલા પશુપાલકો ચોમાસા દરમિયાન 450 થી વધુ ધેટાં- ધેટીનું ઝુંડ લઇ આલીયાબેટ ખાતે ગયા છે. જ્યા આજરોજ ત્યાં રહેતા કુતરાઓએ ધેટાંના ટોળા પર હુમલો કર્યો હતો. જેમાં 5 ધેટાંને ફાડી ખાધા હતા. આ દરમિયાન ટોળું દોડધામ મચી જતા એક પર એક ધેટાં ચઢી ગયા હતા.જેમાં ધેટાંઓ દબાય જતા તેમજ શ્વાશ રુંધાનતા ત્યાંજ 150 થી વધુ ધેટાંના મોત નિપજ્યા હતા

Advertisement

Share

Related posts

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

ગોધરા : ઈલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

પાનોલીની હાઇકલ કંપનીને GPCB એ ક્લોઝર નોટિસ ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!