Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવાળી ગયે મહિનો થયા છતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઇ ધુળ ઉડતા વાહન ચાલકો પરેશાન.

Share

સ્ટેચ્યુને જોડતો રાજપીપલા અંકલેશ્વર નો માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી બંધ છે.દિવાળી બાદ કામ ચાલુ થશે એવી ગણતરી પણ ખોટી પડી છે.રાજપારડી સહિતના ઘણા સ્થળોએ ખોદાઇ ગયેલા માર્ગના કારણે ધુળના ગોટે ગોટા ઉડતા વાહન ચાલકોના આરોગ્યને હાની પહોંચવાની સંભાવના જણાય છે.તાકીદે માર્ગની કામગીરી શરુ કરાય તે જરુરી છે.ઠેર ઠેર માર્ગ ઉખડી ગયો છે. જનતા પરેશાની ભોગવી રહી છે ત્યારે તાકીદે માર્ગ દુરસ્ત કરવા તંત્ર આગળ આવે તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પિડીતોને ભરૂચના જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે લાખ રૂપિયાની સહાય..

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર તાલુકામાં જ એશિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન હોવા છતાં લખતરની મહિલાઓ માથે બેડા ઉપાડી અડધા કિલોમીટર જઈ પાણી ભરવા મજબુર.

ProudOfGujarat

ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે દિવસ બંધ રહેશે, વૈકલ્પિક ફાટકનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જાહેર નોટિસ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!