Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવાળી ગયે મહિનો થયા છતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઇ ધુળ ઉડતા વાહન ચાલકો પરેશાન.

Share

સ્ટેચ્યુને જોડતો રાજપીપલા અંકલેશ્વર નો માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી બંધ છે.દિવાળી બાદ કામ ચાલુ થશે એવી ગણતરી પણ ખોટી પડી છે.રાજપારડી સહિતના ઘણા સ્થળોએ ખોદાઇ ગયેલા માર્ગના કારણે ધુળના ગોટે ગોટા ઉડતા વાહન ચાલકોના આરોગ્યને હાની પહોંચવાની સંભાવના જણાય છે.તાકીદે માર્ગની કામગીરી શરુ કરાય તે જરુરી છે.ઠેર ઠેર માર્ગ ઉખડી ગયો છે. જનતા પરેશાની ભોગવી રહી છે ત્યારે તાકીદે માર્ગ દુરસ્ત કરવા તંત્ર આગળ આવે તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત ના રાંદેર વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું.બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી…

ProudOfGujarat

રાજપીપલાના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે ભરતીમેળામાં પસંદગી પામેલા ૯૦૫ ઉમેદવારોને નિમણૂંક-કરારપત્રો એનાયત કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!