Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

Share

ભરુચ જિલ્લામાં શુકલતીર્થ ગામે માછીવાડ વિસ્તારમાં મિનિષભાઈ મંડપ વાળા નાં રહેઠાણ માંથી ૯ ફૂટ લાંબો અજગર આવી જતાં તેની જાણ વન વિભાગ અને શુકલતીર્થ જીવદયા પ્રેમીઓ ને કરતાં સ્થળ ઉપર જઈ વન વિભાગ ના અધિકારી ઓ નાં માર્ગદર્શન હેઠળ ૧ કલાક ની જહેમત બાદ અજગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.અજગર નેહાલ માં ભરુચ ખાતે નિલકંઠેશ્વર રેવા નર્સરી ખાતે રાખવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરાની M.S યુનિવર્સિટીમાં ફરી એકવાર પઠાણ ગેંગ સક્રિય, મારપીટ અને છેડતીની બનાવો વધ્યા

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયાથી પારખેત જવાના રસ્તા પરથી ક્રૂરતા પૂર્વક વહન કરાતા પશુ અંગે 3 આરોપીઓની અટક કરવામાં આવી.

ProudOfGujarat

શકુનીઓ ઝડપાયા:અંકલેશ્વર ના રામકુંડ રોડ પર પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નૉ મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!