Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

Share

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરી એકવાર નર્મદા નદી બંને કાંઠે થતાં ભરૂચીવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે અને લોકો નદીનાં દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતાં.
નદીમાં જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોચતાં નીચાણવાળા વિસ્તાર અને કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલટૅ કરાયા છે અને પૂરના પગલે કાંઠાના વિસ્તારનાં સરવુદ્દીન, ખલપીયા, તરિયા, ધંતૂરિયા જેવા ગામોને ખેતીનાં પાકમાં વ્યાપક નુકસાન થવા પામેલ છે. ડેમના દરવાજા બંધ કરાતા જળસ્તર વધે તેવી શક્યતા નહિવત છે.

Advertisement

Share

Related posts

લીંબડીનાં લોક લાડીલા માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો આજે જન્મ દિવસ છે ત્યારે ભારતનાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહએ પત્ર લખીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છઓ પાઠવી હતી.

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કોફી શોપની આડમાં ચાલતા કપલબોક્સમાં રેડ, બે ની અટકાયત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!