Proud of Gujarat
EducationGujaratINDIA

શ્રી સ્વામિયાનારાયણ નર્સિંગ કોલેજ ખાતે આભાર વિધિ સમારંભ યોજાયો

Share

તા.27/08/2019 ના રોજ કેવડીયા કોલોની ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ માટે સ્ટેચ્યું ઓફ યુનિટીનું PMCM ( પ્રોજેકટ મેનેજમેંટ અને કનસ્ટ્રક્શન મેનેજમેંટ) નું કામ સાંભળતી ટર્નર કન્સલ્ટન્ટ એન્ડ મેંજમેંટ કંપની દ્વારા કંપની ના CSR ( કોઓપરેટીવ સોસિયલ રિસ્પોન્સિબિલિટી ) પ્રોગ્રામ હેઠળ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ના આદીવાશી વિધાર્થીઓને અંદાજિત 1,25000/- રૂપીયા ના પુસ્તકોનું ભેટ આપવામાં આવ્યું હતું .
આ પ્રસંગે ટર્નર કન્સલ્ટન્ટ એન્ડ મેંજમેંટ કંપનીના ટિમ લીડર મેજર એડમુંડ કિન અને એમની ટિમ ઉપસ્થિત રહી હતી જેમનો સંસ્ર્થાના ડાઈરેકટર શ્રી કુલદીપસિંહ ગોહીલ , સ્વામિ શ્રી ધર્મનંદનશાસ્ત્રી સ્વામિ, પ્રિન્સિપાલ શ્રી સંગિતાબેન પંચાલ , વાઇસ પ્રિન્સપાલ શ્રી ઘનશ્યામ સૈન, સ્ટાફ, અને વિધાર્થીઓએ આભાર વ્યક્ત કયો . આ અગાઉ પણ આ કંપની દ્વારા સંસ્ર્થા ને આ રીતે પુસ્તકોનું દાન આપવામાં આવ્યું હતું જેને માટે સંસ્થાનું મેંજમેંટ સ્ટાફ અને વિદ્યાર્થી તેમનો ખૂબ ખૂબ આભાર અને છે અને તેમના ઋણી રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભીલીસ્થાન ટાઈગર સેના દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જાણો આવેદનપત્રમાં શું કહેવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિપક્ષીઓએ તંત્રની ગતરોજ રોડની કરેલી કામગીરી ખુલ્લી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!