Proud of Gujarat
bharuchGENERAL NEWSGujaratINDIALifestyleUncategorized

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

Share

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

આજે ચૈત્ર સુદ પૂનમે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મા નર્મદામાં સ્નાન કરી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં

Advertisement

 

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સવારથી જ મંદિર પરિષદમાં હનુમાનજી દાદા ને પૂજા અર્ચના મહા આરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા ત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ બહેનો જ તેમ જ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ આજે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની હનુમાન જયંતિ ની ઉજવણીમાં સહભાગી બન્યા


Share

Related posts

ભરૂચ : તવરાના પેટ્રોલ પંપ પર બાઇક સવારે પેટ્રોલ પંપનાં કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

ProudOfGujarat

ભરૂચ : જુના તવરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ઉત્તરાયણ પર્વ ઉમંગથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!