Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

Share

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
ભરૂચ.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આમોદ પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી આમોદ ટાઉન ફીડર પર શનિવારે અગત્યનું સમારકામ શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી આમોદ ટાઉન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જે અંગે વીજ કંપની દ્વારા આમોદ શહેરના રહિશોને જાણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લખનિય છે કે, સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાને કારણે લોકોને કાળઝાર ગરમીમાં શેકાવાનો વારો આવશે. સમારકામ પુર્ણ થયેથી વીજ પુરવઠો પુન: રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

સુરત : સુમુલ ડેરીને નડી મોંધવારી : પેટ્રોલ ડીઝલના ભાવ વધતા સુમુલ દૂધના છૂટક વેચાણના ભાવ વધ્યા, જાણો ભાવમાં કેટલો થયો વધારો…?

ProudOfGujarat

સુરત જિલ્લાના માંગરોળ, ઉમ૨૫ાડા તાલુકામાં ભારે વ૨સાદના કારણે થયેલ નુકશાનનું પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વા૨ા સ્થળોની મુલાકાત.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ મંદિર સંચાલિત ગર્ભ સંસ્કારમાં પૌષ્ટિક શાકાહારી રસોઈ પ્રતિયોગિતા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!