Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

Share

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ભરૂચ નગરના આંબેડકર હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આવનાર તહેવારો દરમિયાન સમગ્ર ભરૂચ નગરમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિ સમિતિના સભ્યોમહેન્દ્રભાઈ કંસારા દિપક મિસ્ત્રી ,અબ્દુલ કામથી સાકરલાલ મિસ્ત્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભરૂચ વિભાગના ડી વાય એસ પી નાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : જુગાર રમતા સાત ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

અંક્લેશ્વરનાં સાહિત્યકાર સ્વ: ડૉ. જગદીશ ગુર્જરનાં કાવ્ય સંગ્રહનું વિમોચન યોજાશે…

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં હજી કેટલા બોગસ ડોકટરો છે?? આરોગ્ય વિભાગની મીલીભગત કે પછી તંત્રની બેદરકારી?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!