Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

Share

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

રાજપીપળા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ પડવાની ઘણા બની હોય જેમાં ગતરોજ રાજપીપળાથી રામગઢ જતા માર્ગ પર આવેલા નાળા સાથેનો અડધી રસ્તો તૂટી જતા લોકો ડર અનુભવી રહ્યા છે.

Advertisement

ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢને જોડતા પુલનો પીલ્લર બે વખત બેસી જતા તેની મરામત કરાઈ હતી અને આજ પુલના સામેના છેડે નો ભાગ વચ્ચેથી તૂટી જતા મોટો અને ઊંડો ખાડો પડતાં એક બાઈક ચાલક રાત્રીના અંધારામાં ખાડામાં ખાબકતા મોતને ભેટપો હતો. આમ રાજપીપળાથી રામગઢ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ સંભળાઈ રહી છે.


Share

Related posts

કોઠિયાખાડ ખાતે આવેલ આશ્રમ શાળાની ઘોર બેદરકારી આવી સામે :

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો સીધો આક્ષેપ : ગણેશ સુગરનો વહીવટ ભારતીય જનતા પાર્ટીએ લેવો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!