Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

Share

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

રાજપીપળા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ પડવાની ઘણા બની હોય જેમાં ગતરોજ રાજપીપળાથી રામગઢ જતા માર્ગ પર આવેલા નાળા સાથેનો અડધી રસ્તો તૂટી જતા લોકો ડર અનુભવી રહ્યા છે.

Advertisement

ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢને જોડતા પુલનો પીલ્લર બે વખત બેસી જતા તેની મરામત કરાઈ હતી અને આજ પુલના સામેના છેડે નો ભાગ વચ્ચેથી તૂટી જતા મોટો અને ઊંડો ખાડો પડતાં એક બાઈક ચાલક રાત્રીના અંધારામાં ખાડામાં ખાબકતા મોતને ભેટપો હતો. આમ રાજપીપળાથી રામગઢ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ સંભળાઈ રહી છે.


Share

Related posts

સીઝન 3 ની જાહેરાત પર વરુણ ભગત કહે છે કે, અનદેખી એ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે

ProudOfGujarat

અંકલેશ્વર નોટીફાઈડ એરીયાના ચીફ ઓફિસરના વર્તનથી લોકો ખફા

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાલિયા ખાતે ના ગામો માં ૫૬ જેટલી વીજ કંપની ની ટિમો એ ત્રાટકી જઈ ૧૯ લાખ ઉપરાંત ની વીજ ચોરી ઝડપી પાડી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!