Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

Share

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

નિરાંતનગર સોસાયટીમાં મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિને હિંદુઓના ધાર્મિક તહેવાર ગણાતા શીતળા સાતમની પૂજા કરવામાં આવી હતી. શીતળા સાતમના આગળા દિવસે સ્ત્રીઓ ઘરે રસોઈમાં વિવિધ પકવાન બનાવે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી હતી.માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. શીતળા માતાની પૂજા અર્ચના કરી વિવિધ પકવાનની સાથે વેલા ચઢાવી આરતી કરી માતાજીની સ્તુતિ કરી હતી અને મહારાજને દક્ષિણા આપી આશીર્વાદ મેળવ્યા હતા.અને આખો દિવસ ટાઢું જમે છે.

Advertisement

Share

Related posts

શીતળાસાતમ ગયા બાદ પણ ઝધડીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સીંગતેલ નથી આવ્યુ-તુવેરદાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા નજીક અજાણ્યા વાહને મહિલાને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!