Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

Share

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી

નિરાંતનગર સોસાયટીમાં મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિને હિંદુઓના ધાર્મિક તહેવાર ગણાતા શીતળા સાતમની પૂજા કરવામાં આવી હતી. શીતળા સાતમના આગળા દિવસે સ્ત્રીઓ ઘરે રસોઈમાં વિવિધ પકવાન બનાવે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી હતી.માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. શીતળા માતાની પૂજા અર્ચના કરી વિવિધ પકવાનની સાથે વેલા ચઢાવી આરતી કરી માતાજીની સ્તુતિ કરી હતી અને મહારાજને દક્ષિણા આપી આશીર્વાદ મેળવ્યા હતા.અને આખો દિવસ ટાઢું જમે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નં.48 પાસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતાં ચાર શખ્સને ઝડપી પાડતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

વલસાડ શહેરમાં રહેતાં પરપ્રાંતિય લોકોના વિસ્‍તારોમાં પોલીસનું પેટ્રોલીંગઃ શાંતિ જાળવી રાખવા અપીલ કોઇને પણ અસલામતિનો અનુભવ થાય તો તુર્ત જ પોલીસને જાણ કરવા સમજાવાયા

ProudOfGujarat

G-20 સમિટની રાજ્યોની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા વડાપ્રધાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!