Proud of Gujarat
GujaratFeaturedINDIA

રતન તળાવ ની આજુબાજુના ઝાડી-ઝાખરા દુર કરવાનુ અભિયાન શરૂ કરાયું…

Share

ભરૂચની ઐતીહાસિક એવા રતન તળાવની આસપાસ ઘણા સમયથી ઝાડી-ઝાખરા ઉગી નિકળ્યા છે જેને દુર કરવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી વહેલી સવારે મશીન દ્વારા ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની કામગીરીનો મશિન દ્વારા આરંભ થતા સ્થાનિક રહિશો આ તળાવમાં રહેતા એવા જળચર કાચબાઓની ચીંતા વ્યક્ત કરી હતી. એવામાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા ચીફ ઓફીસર સંજય સોની વગેરે એ આવીને લોકોને સમજાવ્યા હતા. ત્યાર બાદ ઘાસ અને ઝાડી-ઝાખરા દુર કરવાની  કામગીરી શરૂ થઈ હતી. રતન તળાવ ઐતિહાસિક હોવાના પગલે હેરીટેઝ વોક માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી આ સાફસફાઈ પણ ખુબ મહત્વની કહી શકાઈ છે.

Advertisement

Share

Related posts

જામકુઈથી પિચણવણ તરફ જતો રસ્તો ઑક્ટોબર 2020 થી હાલમાં પણ અધુરો છોડવામાં આવ્યાંના પર્દાફાશ..!

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલમા ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગ ઓનલાઇન વેપારમાં યુવાનને રૂપિયા ૧.૪૦ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!