Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરનાં બોરભાઠા બેટ ગામે ગત તા. ૨૪ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Share

ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા બોરભાઠા બેટ ગામે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ, માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ (નવેઠા)ના સ્થાપક ધનજી પરમાર, ધર્મેશ પરમાર તેમજ મોટી સંખ્યામાં ગુરુભકતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ગુરુભક્તોએ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશીવાર્દ મેળવ્યા હતા. સાથે સાથે ભજન સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

Advertisement

Share

Related posts

ભાવનગર જીલ્લામાં ગારીયાધાર  મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત…

ProudOfGujarat

ભરૂચ ના ટાવરરોડ પર આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે થી એક ઈશમ નો ડી કમ્પોઝ હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

ગોધરા : હોળી પર્વને ઉજવવા શ્રમજીવી વર્ગ માદરે વતન પરત, એસ.ટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!