Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી સરકારના નિર્ણયો સામે વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ તલાટી કમ મંત્રીઓની સમસ્યાઓ અંગે રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી આવેદન પત્રો તેમજ ધરણા કાર્યક્રમ અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાના કાર્યકર્મો બાદ પણ સરકારે યોગ્ય પ્રતિભાવ ના આપતા આખરે તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચ જીલ્લા  તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરત મિશ્રાના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જૈન સોશિયલ ગૃપ દ્વારા ધરડા ઘર ખાતે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં બે જેટલી અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી.

ProudOfGujarat

શિવના આ 12 જ્યોતિર્લિંગના દર્શનથી તમામ પાપોનો નાશ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!