Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાહ્યાભાઇ આહીરએ વર્ષ-1999માં આર્મી જોઇન કરી હતી જેઓ રાજસ્થાન કાશ્મીર ગુજરાત મેઘાલય બાંગ્લાદેશ બોર્ડર પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવા ઓ આપી છે જેવો આજે 25 વર્ષે નિવૃત થતાં આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેષ પટેલ આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના વતન જવા રવાના થયા હતા.

Advertisement

Share

Related posts

લીંબડીની અલંગ કેનાલમા પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

ProudOfGujarat

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ ન થતા બાળકો પગપાળા ચાલી શાળાએ જવા મજબૂર.

ProudOfGujarat

ભરૂચની કૃષિ યુનિવસિટીમાં ફરજ બજાવતા ડો. જે.આર.પંડ્યાને Excellence of Research Award in the field of Biopesticides એનાયત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!