Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાહ્યાભાઇ આહીરએ વર્ષ-1999માં આર્મી જોઇન કરી હતી જેઓ રાજસ્થાન કાશ્મીર ગુજરાત મેઘાલય બાંગ્લાદેશ બોર્ડર પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવા ઓ આપી છે જેવો આજે 25 વર્ષે નિવૃત થતાં આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેષ પટેલ આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના વતન જવા રવાના થયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની માટલીવાલા સ્કુલમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમો સાથે ધ્વજવંદન…

ProudOfGujarat

લીંબડી અંવતીકા હોટલ સામે સાપ નીકળતા રેસક્યું કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું, ટેસ્ટ માટે લોકોની લાઈનો પડી, કોવિડ પ્રોટોકોલથી અંતિમક્રિયા અને દફનવિધિ માટે સ્મશાન અને કબ્રસ્તાનમાં મૃતદેહ યથાવત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!