Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

સુરત : સિંગણપોર કોઝવે પાસે તાપી નદીમાંથી મગર મળી આવ્યો.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથક ના હેડ કોસ્ટેબલ એક હજાર ની લાંચ લેતા ઝડપાયા……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!