Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ પુર્ણ થતા માતાજીને ભાવ ભેર વિદાય આપતા ભકતજનો ..

Share

આજ રોજ વિજયા દશમીનાં દિવસે મા અંબા જગદંબાની શક્તિ નો પર્વ એવા નવરાત્રિ મહોત્સવની પુર્ણાહુતી થતા વહેલી સવારે કસક, ચકલા, બંબાખાના, કાળીતલાવડી વગેરે વિસ્તારોમાંથી વાજતે ગાજતે મહિલાઓ અને સમાજના આગેવાનો માતાજીને એક વર્ષ માટે વિદાય આપવા નદિકિનારે જતા જણાયા હતાં. સમગ્ર રસ્તામાં માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

એકસાથે ભરૂચ જિલ્લામાં ૯૪ જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી.જિલ્લા પોલીસ વડા દ્વારા બદલીયોનું હકારાત્મક વાવાઝોડું ફુંકાયું…

ProudOfGujarat

વડોદરામાં ટોલટેક્સ બચાવવા અપનાવેલ નુસખો ભારે પડ્યો: નકલી સીબીઆઈ ઓફિસર તરીકેનો ભાંડો ફૂટ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!