Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના પત્રકારો અને જાહેર જનતા તરફ થી નવજીવન ન્યુઝ ના ડાયરેકટર પ્રશાંત દયાળ નો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

Share

ભરૂચ ના પત્રકારો અને જાહેર જનતા તરફ થી નવજીવન ન્યુઝ ના ડાયરેકટર પ્રશાંત દયાળ નો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ ના ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલ પ્રશાંત દયાળ ના સંવાદ કાર્યક્રમ માં પત્રકાર સ્થાનિક આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવન સૈલી અંગેનું માર્ગદર્શન પ્રશાંત દયાળ દ્વારા આપવામાં આવ્યું હતું,

Advertisement

આ પ્રસંગે ચેનલ નર્મદા ના ડાયરેકટર નરેશભાઈ ઠક્કર, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર પત્રકાર સંઘ ના દેવાનંદ જાદવ, અતુલ મુલાની, તેમજ ભરૂચ ના વિરલ ભાઇ ગોહિલ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ના રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યમાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

ભરૂચનાં વાલીઓ દ્વારા શાળાની ફી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત…

ProudOfGujarat

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : બે ના મોત , 30 ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!