Proud of Gujarat
GujaratFeaturedINDIA

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

Share

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે ગત રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે બે પાડોસી વચ્ચે મકાન બાબતે ઝગડો થતા મારામારીનો બનાવ બન્યો હતો. તેમજ આરોપીઓએ ચાકુ વડે હુમલો કરી ગળાના ભાગે ઇજા કરી હતી તેમજ સામાનની તોડ ફોડ કરી હતી આ બનાવ અંગે શુકલતીર્થ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અને ફરીયાદી મહેસ સનાભાઈ રાવળ મકાન બાબતે  દિલિપભાઈ સનાભાઈ રાવળ, રાહુલ દિલિપ રાવળ, સુનંદા દિલિપ રાવળ એ ઝગડો કરી મારામારી કરી ચાકુ વડે ઈજા પોહચાડી હતી. આ બનાવ અંગે નબીપુર ખાતે ગુનો નોધાતા નબીપુર પોલીસના અ.હે.કો દિનેશ હરિસિંગ તપાસ કરી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- નગરપાલિકા પાસે આવેલ પોલીસ લાઈન ની બાજુમાં વીજ ટ્રાન્સફોર્મર માં આગ લાગતા દોડધામ મચી…

ProudOfGujarat

ભરૂચ : બે સાયકલિસ્ટની અવનવી સફર, સામાજિક હેતુસર સાયકલ યાત્રા કરી…જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપલા સરકારી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ.૧.૨૦ લાખના ખર્ચે બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!