Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન પર અજાણ્યા આધેડનું કુદરતી બીમારીથી મૃત્યુ.

Share

ભરૂચ રેલવે સ્ટેશન પર એક અજાણ્યા આધેડનું કોઈ પણ બીમારીને કારણે મોત નિપજવા પામ્યું હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગતરોજ રોજ એક અજાણ્યો ઉ. વ. ૫૦ ના આશરાનો અજાણ્યો ઇસમ ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે પ્લેટકોમ નંબર ૨/૩ પર કોઈ પણ કદરતી બીમારીને કારણે મરણ પામ્યો હતો. રેલવે પોલીસને બનાવની જાણ થતા હેડ કોન્સ્ટેબલ સંગીતસિંહ અમરસિંહ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકનાં વારસોએ ભરૂચ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ..પાલેજ

Advertisement

Share

Related posts

ધંધુકાની ઘટનાના સુરતમાં પડઘા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી લાખો રૂપિયાનાં નશાયુકત પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ઝઘડીયાના રાયસીંગપુરા ગામે યુવકે ગળે ફાંસો ખાતા કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!