Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

Share

રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા ધાર્મિક સ્થળોની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુંટાયેલા સભ્યોએ પણ શ્રમદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

સ્વચ્છતા અભિયાનમાં ચીફ ઓફીસર, ચુંટાયેલા ,સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ મળીને સાફ-સફાઇની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ રયાન ગોસ્લિંગ સાથે નેટફ્લિકસ પ્રોજેક્ટની જાહેરાત કરી, આ સમાચારે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો !!!

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાયરસની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગનાં બજારો જડબેસલાક બંધ રહયા.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામ ખાતે કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!