Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશિયલ મીડિયાના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ખોટા મેસેજ વાયરલ કરનાર બે ઈસમોને દહેજ પોલીસે ઝડપી પાડયા

Share

વાગરા તાલુકાના જોલવા ગામે થયેલી તકરારને લઇને સોશિયલ મીડિયા પર બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારની પોસ્ટ મુકી વાયરલ કરાઇ હતી. દરમિયાનમાં દહેજ પોલીસનો કાફલો તુરંત જોલવા ગામે પહોંચી તપાસ કરતાં ત્યાં થયેલી તકરાર એક જ કોમના લોકો વચ્ચે થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પોલીસે પણ સોશિયલ મીડિયા પર રદીયો આપી લોકોને અફવાઓથી દૂર રહેવા તાકીદ કરાઇ હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટો મેસેજ વાયરલ કરનાર દેવેન્દ્ર નટવર પ્રજાપતિ તેમજ પ્રદિપસિંહ લક્ષ્મણસિંહ પરમારની ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે રસ્તાઓનાં પેચવર્ક સહિતની કામગીરી કરવા માટે નગરપાલિકાને કરાઇ રજૂઆત

ProudOfGujarat

છોટાઉદેપુરમાં સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!