Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશિયલ મીડિયાના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ખોટા મેસેજ વાયરલ કરનાર બે ઈસમોને દહેજ પોલીસે ઝડપી પાડયા

Share

વાગરા તાલુકાના જોલવા ગામે થયેલી તકરારને લઇને સોશિયલ મીડિયા પર બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારની પોસ્ટ મુકી વાયરલ કરાઇ હતી. દરમિયાનમાં દહેજ પોલીસનો કાફલો તુરંત જોલવા ગામે પહોંચી તપાસ કરતાં ત્યાં થયેલી તકરાર એક જ કોમના લોકો વચ્ચે થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પોલીસે પણ સોશિયલ મીડિયા પર રદીયો આપી લોકોને અફવાઓથી દૂર રહેવા તાકીદ કરાઇ હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટો મેસેજ વાયરલ કરનાર દેવેન્દ્ર નટવર પ્રજાપતિ તેમજ પ્રદિપસિંહ લક્ષ્મણસિંહ પરમારની ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરાના નદીસર ગામની પ્રાથમિક શાળાને “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” એવોર્ડ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

ભરૂચ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારનો કેસ મળતા, મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશભાગ મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!