Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – ઝાડેશ્વર ખાતે આવેલ કવિઠાધામ સોસાયટી ખાતે નવરાત્રી નિમિત્તે મહા આરતી અને ગરબાની જામી રમઝટ

Share

ભરૂચ જિલ્લામાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં આવેલ પાર્ટી પ્લોટ હોય કે સોસાયટી વિસ્તાર તમામ જગ્યાએ આઠમના નોરતાની ગુંજ જામી છે, ઠેક ઠેકાને ગરબા મહોત્સવનું આયોજન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે.

આઠમના રોજ ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર ખાટેનું કવિઠા ધામ 2 સોસાયટી ખાતેના રહીશો એ મન મુકી માતાકજીના ગરબે ઘુમી ભક્તિ ભાવપૂર્વક મહા આરતીનું આયોજન કર્યું હતુ,પાર્ટી પ્લોટને શરમાવે તેવા શેરી ગરબા સોસાયટીમાં જ ઉપલબ્ધ કરી જિલ્લાની જનતાને અનેરો સંદેશો પુરુ પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદમાં પ્રેમ સંબંધનો દાઝ રાખી પરીણિતાના પતિ સહિત ચાર લોકોએ યુવકને માર મારતા ફરિયાદ

ProudOfGujarat

વડોદરાના અકોટા વિધાનસભા બેઠક ઉપર જોવા મળી મહિલા પ્રાદ્યાપિકાની અનોખી ફરજપરસ્તી.

ProudOfGujarat

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!