Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુક્લતીર્થ ખાતે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ

Share

જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લા વહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ છે. ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા તાલુકાઓમાં ૫ જેટલી ટીમો બનાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આજરોજ શુક્લતીર્થ ખાતે ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ હતી. અસરગ્રસ્ત ગામો ખાતે હાલમાં વેટરનરી ઓફિસર અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જુદી- જુદી ટીમ કામ કરી રહી છે તેમ નાયબ પશુપાલન નિયામક રવિન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાના મહેમદાવાદ તથા મહુધા તાલુકાની નહેર સુધારણા કામોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat

નડિયાદમાં રોડ ક્રોસ કરતા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!