Proud of Gujarat
FeaturedGujaratINDIA

“સેવા સહાય ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પુર અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

Share

નમૅદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નમૅદા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે અંકલેશ્વર શહેર અને તાલુકાનાં અનેક વિસ્તારો,સોસાયટીઓ અને ગામો ડુબાણ માં ગયાં છે. નર્મદા નદી આ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર શહેરી વિસ્તારની સોસાયટીઓ એક એક માળ સુધી પાણીમાં ગરકાવ થઈ છે.લોકોના જનજીવન ભારે અસર થઇ છે.ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જરુરીયાતમંદ લોકોને જરુરી ખાધ સામગૃી પુર અસરગૃસ્ત લોકોને મળી રહે તે માટે “સેવા સહાય ચેરીટેબલ ટ્રસટ, અંકલેશ્વર”ના પ્રમુખ નાઝુ ફડવાલા ના માગદશઁન દ્વારા ટ્રસટ ના હોદ્દેદાર કૌશલ ગોસ્વામી,ઝાહીદ ફડવાલા,યુનુસ શેખ,વીપુલ ભાનુશાલી અને ટ્રસટના અન્ય સદસ્યો દ્વારા સક્કરપાર,પાપડી,બીસ્કીટ અને પાણી ની બોટલોનું જરુરીયાતમંદ લોકોને,રાહાત કેમ્પમાં અને સ્થાનીક સોસાયટી વિસ્તારો માં રાહાત સામગીઁ પહોચાડી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આખરે આ વાયુ પ્રદૂષણનો અંત કયારે..! આજે આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો…!!

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

લોખંડના સળીયા ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ ખાતે ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!