Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીજી વિસર્જન યાત્રા ના અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત …

Share

ભરૂચ ખાતે શ્રીજી વિસર્જન યાત્રા યોજાનાર છે તે દરમ્યાન કોઈ અચ્છિનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમા ૨ ડિવાઈસ થી ૬ પી.આઈ ૧૮ પી.એસ.આઈ ૫૦૦ પોલીસ કોન્સ્ટેબલ ૬૫૦ હોમગાર્ડ ૧૦૦ જી.આર.ડી ૬ કુમક એસ.આર.પી નો બંદોબસ્ત ગોઠવાયો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : લુપિન ફાઉન્ડેશન સપ્તાહ ઉજવણીના પ્રસંગે કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ : ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત રસોઈ શો, બાળ તંદુરસ્તી હરિફાઈ, પોષણ અદાલત સહિતના કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા અંગેની સંપૂર્ણ વિગતો… કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!