Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દરિયા કિનારાના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાં પગલે તકેદારી રાખવા ભરૂચ મામલતદારે માર્ગદર્શક સૂચનો આપી મુલાકાત લીધી

Share

“બિપરજોય” વાવાઝોડા અંગે ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામોમાં ગામોના લોકોને બિપરજોય વાવાઝોડા પહેલા, દરમિયાન અને પછીથી રાખવાની થતી તકેદારીઓ અને સલામતી તથા સાવચેતીના પગલાં અંગે ભરૂચ મામલતદાર અને અન્ય અમલીકરણ અધિકારીઓ દ્નારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલા સ્થાયી અને માર્ગદર્શક સૂચનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભરૂચના મહેગામ, મનાડ, કાસવા, ભાડભૂત અને દશાંન ગામોની મુલાકાત લેવાઈ હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં ટીમ રિવોલ્યુશનનો પેટ્રોલમાં ભાવ વધારાને લઇ અનોખો વિરોધ : BJP કાર્યકરો સહિત લોકોની લાઇનો લાગી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

ProudOfGujarat

સુરત : ટ્રેનમાંથી મુસાફરોનાં પર્સ ખેંચી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!