Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ આર્યસમાજ દ્વારા 11 આદિવાસી દિકરીઓનાં સમૂહમાં લગ્ન કરાવાયા

Share

આર્યસમાજ નેત્રંગ સંચાલિત આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળ, “વૈદિક વાત્સલ્ય ધામ” માં વિકલાંગ, અનાથ, ગરીબ 11 આદિવાસી દિકરીઓનો ધામ-ધૂમથી ગ્રુપ લગ્ન કરવામાં આવ્યા, સંસ્થા તરફથી યથા યોગ્ય કન્યાદાન સુરતથી પધારેલા મહેમાનો દ્વારા આપી દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન સુખ શાંતિથી પસાર થાય એવા આશીર્વાચન અપી વિદાય કરવામાં આવી

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડામાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લીંબડીમાં પાણીજન્ય રોગ એ ભરડો લીધો ૬૦ થી વધુ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા.

ProudOfGujarat

વડાપ્રધાનએ મહિલાઓનું સમાજિક તથા આર્થિક ઉત્કર્ષ થાય તેનો હરહંમેશ ખ્યાલ રાખ્યો છે: ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!