Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં આજે ભગવાન શ્રી જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્જન કરી ભગવાનને પારણે ઝુલાવવામા આવ્યા હતા અને રામ ભજન ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચાલુ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાશે આવે તેવી શકયતા, ભરૂચમાં સભાના આયોજન અંગે તૈયારીઓ શરૂ..!!

ProudOfGujarat

શત્રુંજય ગીરીરાજ સમ્મેત શિખરજી મુદ્દે જુનાગઢ જૈન સમાજની વિશાળ રેલી

ProudOfGujarat

રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!