Proud of Gujarat
FeaturedGujaratINDIA

અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા ચાર ધનવંતરી આરોગ્ય રથનું ભરૂચ કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું

Share

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ તેમજ વર્તમાન સરકારના સહયોગથી મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ શ્રમયોગી ઓના આરોગ્યને ધ્યાનમાં રાખી ધનવંતરિ આરોગ્ય રથ (મોબાઇલ વાન ) ની યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લા માટે ચાર નવા અધ્યતન સુવિધાઓથી સજ્જ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.

આ રથમાં મેડિકલ સ્ટાફ તેમજ અન્ય આયોજન GVK EMRI દ્વારા કરવામાં આવનાર છે, આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાગણમાં કલેકટર તુષાર સુમેરા દ્વારા આ રથનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર: લીંબડી રખડતા ઢોર બાબતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે લીંબડી સેવાસદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ : બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સતચેતના પર્યાવરણ સંગઠનની અનોખી પહેલ…!

ProudOfGujarat

ભાવનગર યુનિવર્સિટીનું બી કોમ. સેમે-6 ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાનો દાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!