Proud of Gujarat
GujaratFeaturedINDIA

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

Share

ભરૂચ ની આગવી ઓળખ એવા મેઘરાજા ઉત્સવની આજ રોજ પુર્ણાહુતી થઈ એમ કહી શકાય કે ૨૫ દિવસના આતિથય અને ભક્તિ માન્યાબાદ ભક્તો વચ્ચેથી મેઘરાજા એ એક વર્ષ માટે વિદાય લિધી. વિદાય લેતા અગાવ મેઘરાજા એ ભરૂચ નગરની નગરચર્યા કરી હતી. મેઘરાજાના નગરચર્યાના રૂટ પર મોટી સંખ્યામા ભવીક ભક્તો ઉમટી પડયા હતા. આ યાત્રા દારમ્યાન કોમી એકતા અને સાદભવનાનુ વાતાવરણ જણાયું. આ સાથે આજે દશમના દિવસે  છડી ઉત્સવ અને સાથે સાથે સાતમથી લઈને દશમ સુધીનો ભરૂચ નગરના મેળાની પણ પુર્ણાહુતી થઈ હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : નાનાએવા રળોલ ગામમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૨૫૧ થી વધુ લોકોનો ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

ProudOfGujarat

વલસાડ જિલ્લા પોલીસે સુરક્ષા માટે વાહન ચાલકો રાખડી બાંધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!