Proud of Gujarat
GujaratFeaturedINDIA

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

Share

ભરૂચ ની આગવી ઓળખ એવા મેઘરાજા ઉત્સવની આજ રોજ પુર્ણાહુતી થઈ એમ કહી શકાય કે ૨૫ દિવસના આતિથય અને ભક્તિ માન્યાબાદ ભક્તો વચ્ચેથી મેઘરાજા એ એક વર્ષ માટે વિદાય લિધી. વિદાય લેતા અગાવ મેઘરાજા એ ભરૂચ નગરની નગરચર્યા કરી હતી. મેઘરાજાના નગરચર્યાના રૂટ પર મોટી સંખ્યામા ભવીક ભક્તો ઉમટી પડયા હતા. આ યાત્રા દારમ્યાન કોમી એકતા અને સાદભવનાનુ વાતાવરણ જણાયું. આ સાથે આજે દશમના દિવસે  છડી ઉત્સવ અને સાથે સાથે સાતમથી લઈને દશમ સુધીનો ભરૂચ નગરના મેળાની પણ પુર્ણાહુતી થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.

ProudOfGujarat

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

ભરૂચમાં રોહિત સમાજ દ્વારા સંત રૈદાસ જન્મ મહોત્સવની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!