Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રીમતી મણીબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન શાળાનો એન્યુઅલ ડે ફંકશન નિમિતે શાળાના બાળકો એ નવરસ થીમ હેઠળ શાળાના ધોરણ 1 થી 9 ના તમામ વિધાર્થીઓએ ભાગ લઈ તારીખ 1 અને 2 ફેબ્રુઆરીએ બે દિવસ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તથા કાર્યકમ સમગ્ર વર્ષ દરમિયાન શાળા પ્રવૃતિઓમાં શાળા લેવલે કે જીલ્લા કે પછી રાજ્ય કક્ષા જે વિધાર્થી સારુ પરફોર્મન્સ બતાવ્યું છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આ શાળા દ્વારા અવારનવાર અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે.

આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈ સમગ્ર શાળા સંકુલને પણ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ કરી દેવાયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપી લારીઓ અને વાહનો સામે પોલીસનો સપાટો, અનેક સામે કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

ProudOfGujarat

ખેડા : ગળતેશ્વર નવી ચેકપોસ્ટ પાસેથી દેશી પીસ્તોલ સાથે મીની ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!