Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ભુદેવોઓએ શાસ્ત્રો મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષા બંધન પૂર્ણિમાના દિને સમૂહમાં જનોઇ ધારણ કરી હતી….

Share

ભરૂચ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા માં ગુરુજનો દ્વારા તેમજ ભરૂચ ના ભૂદેવો એ વેદ પરંપરા નું રક્ષણ કરતા જનોઈ બદલવાનું આયોજન કરવા માં આવ્યું 100 થી વધુ બ્રાહ્મણો એ ભાગ લીધો હતો….
જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ભુદેવોઓએ સવાર થી જ વેદ પાઠશાળાઓ માં જઇ સમૂહ માં ધાર્મિક વિધિ મુજબ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે નવી જનોઇ ધારણ કરી નવા ધાર્મિક તહેવારોની શરુઆત કરી હતી જેમાં સુત્તર ના દોરા માંથી જનોઇ બનાવી હતી..જે જૂનો જનોઇ ને ઉતારી નવી જનોઇ ધારણ કરી રક્ષા બંધન અને નારાયેલી પૂનમ ની ઉજવણી કરી હતી……

Share

Related posts

ભરૂચ નર્મદા નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો…!

ProudOfGujarat

વડોદરા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તલવારબાજી કરીને ભૂચર મોરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ProudOfGujarat

રાજપીપલા : કેવડીયા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નર્મદા પોલીસે રિમાન્ડ માંગ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!