Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

Share

વિવિધ સામગ્રી ના હિંડોળા..

ભરૂચ ના દાંડીયા બજાર ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા મહોત્સવ નું આયોજન કરાયું હતું.

Advertisement

શ્રાવણ માસ માં હોંડોળા મહોત્સવ નું આયોજન મહત્મય રહેલુ છે ત્યારે ભરૂચ ના દાંડીયા બજાર ખાતે ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા માં પ્રભુ ને જુલાવવા માં આવી રહ્યા છે

ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદેરે ખાખરા,દુધ,ઘી,ચોકલેટ,બીસ્કીટ તથા રૂ.૧૦૦ થી ૨૦૦૦ ની નોટો ના ફુલો સહિત વિવિધ સામગ્રી માંથી તૈયાર કરેલા હિંડોળા માં સ્વામીનારાયણ ભગવાન સહિત ના પ્રભુ શ્રી ઓ ને બીરજમાન કરી ભક્તો આકર્ષણ નુ કેન્દ્ર બની ગયુ છે.


Share

Related posts

સુરત : ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે એક યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરતા તેને માર મારવામાં આવ્યો હતો.

ProudOfGujarat

અમદાવાદ : 26 વર્ષીય મેઘના બ્રેઈન ડેડ થતા પરિવારે વિવિધ અંગો દાન કર્યા.

ProudOfGujarat

નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!