Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશજીની નાની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયું, જુઓ ક્યાં.

Share

ભરૂચ નગરપાલિકા પમુખ તથા મુખ્ય અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.31/08/2022 ના રોજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયેલ છે. ભરૂચ શહેરમાં સ્થાપના કરવામાં આવતા એક દિવસથી લઈને દશ દિવસ સુધીના નાની મોટી ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન માટે નગરપાલિકા તરફથી જે.બી.મોદી પાર્કની સામે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ભરૂચ શહેરના ગણપતિ મંડળો દ્વારા લાવવામાં આવેલ ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

અંકલેશ્વર- અજાણ્યા શખ્સો દ્વારા એક વ્યક્તિને માર મારતા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો….

ProudOfGujarat

સુરતમાં નાગાલેન્ડની યુવતીઓ બોલાવી સ્પામાં ચલાવાતું સેક્સ રેકેટ ઝડપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!