Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશજીની નાની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયું, જુઓ ક્યાં.

Share

ભરૂચ નગરપાલિકા પમુખ તથા મુખ્ય અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.31/08/2022 ના રોજથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થયેલ છે. ભરૂચ શહેરમાં સ્થાપના કરવામાં આવતા એક દિવસથી લઈને દશ દિવસ સુધીના નાની મોટી ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન માટે નગરપાલિકા તરફથી જે.બી.મોદી પાર્કની સામે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ભરૂચ શહેરના ગણપતિ મંડળો દ્વારા લાવવામાં આવેલ ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની અત્યંત રસાકસી ભરેલ યુથ કોંગ્રેસની ચૂંટણીનું આવેલ પરિણામ…

ProudOfGujarat

ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.કિસાનોએ કેવી માંગણી કરી જાણો…

ProudOfGujarat

નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ અસરગ્રસ્તો ની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!