Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં ૧૦૮ નારી કાવડયાત્રા નીકળી… શ્રાવણ માસ નીમીતે શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા નારી કાવડયાત્રા યોજાઈ…

Share

ભરૂચ ના નીલકંઠેશ્વર નર્મદા ઓવારેથી શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ૧૦૮ નારી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું

ભરૂચનાં શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નીમીતે ૧૦૮ નારી કાવડયાત્રીઓએ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી કળશમા નર્મદાનું જળ લઈ કાવડયાત્રા નીકળી હતી.

Advertisement

નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી નીકળેલી ૧૦૮ નારી કાવડયાત્રા ઝાડેશ્વર ના શીતળા માતા ના શિવાલય ખાતે પોહચી નર્મદા ના જળ થી શિવાલય ને અભીષેક કરી કાવડયાત્રાનું સમાપન કરી ધન્યતા અનુભવી હતી.


Share

Related posts

નેત્રંગ : ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો.

ProudOfGujarat

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!