Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

Share

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના ભૂમિપૂજન અર્થે આજરોજ શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કથામાં પૂજન, શ્રવણ, કીર્તન, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રીનું ચૂંટણીલક્ષી નિવેદન

ProudOfGujarat

સુરત પુણા પોલીસે નિયોન ચોકડી પાસે ચેકીંગ દરમિયાન એક પ્રવાસીના બેગમાંથી 38 લાખની નકલી નોટ ઝડપી પાડી હતી.

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટીનું સ્નેહ મિલન સમારંભ યોજાયું, ઉમેદવાર મનહર પરમાર બોલ્યા, ભરૂચને સુધારવું છે, ધારાસભ્ય બન્યો તો પગાર નહિ લઉં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!