Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

Share

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શ્રીસિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ હવે નવગ્રહના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે જેના ભૂમિપૂજન અર્થે આજરોજ શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કથામાં પૂજન, શ્રવણ, કીર્તન, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

ProudOfGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ચોકડી પાસે થયેલ ફાયરિંગનાં બનાવમાં 4 આરોપીઓ પૈકી 2 આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

મુંબઈ – વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન બાબતે વળતર ન ચુકવતા ખેડૂતોની કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!