Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

Share

  ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં વસ્તા માછીમાર સમાજ ની રોજી રોટી છીનવાઈ ગઇ હોય તેમ પાવન સલીલા માં નર્મદા નદી માં ઓછા વહેંણ ના પગલે માછીમારો ની રોજગારી સમાન ગણાતી માછલીઓ ન આવતા આજે માછીમારો એ માં નર્મદા ને જીવંત રાખવા માટે ૧૬/૦૪/૨૦૧૮ ના રોજ સવારે ૧૦ કલાકે વેજલપુર બંમ્બા ખાના થી કલેક્ટર કચરી સુધી માં નર્મદા સંગમ અધિકાર યાત્રા નું આયોજન કરાયું છે જેમાં હજારો માછીમારો રસ્તા ઉપર ઉતરી આવી માં નર્મદા ને જીવંત રાખવા માટે રજૂઆત કરવા માટે નિકળનાર છે……………

Share

Related posts

અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ : પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી જંબુસર ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!