Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇસ્કોન ભરૂચ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન.

Share

કોરોનાના સમયમાં છેલ્લા બે વર્ષથી ભગવાન જગન્નાથજીની યાત્રા યોજાઈ નહોતી આ વર્ષે ઇસ્કોન ભરૂચ દ્વારા અષાઢી બીજ તારીખ 1-7-22 ના રોજ બપોરે ત્રણ વાગ્યે શીતલ સર્કલથી કસક સર્કલ અને મકતમપુર રોડ થઈ જ્યોતિ નગર પાણીની ટાંકી થઈ ઝાડેશ્વરમાં કે જી એમ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ સુધી ભગવાન જગન્નાથજીની યાત્રા પરિભ્રમણ કરશે ત્યારબાદ રથ પર વિરાજમાન ભગવાન જગન્નાથજી બળદેવજી અને સુભદ્રાજીની મહાઆરતી કરવામાં આવશે. તો આ તકે ભરૂચની સર્વે ધર્મ પ્રેમી જનતાને ભજન, કીર્તન અને પ્રસાદનો લાભ લેવા ઇસ્કોન ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

એમ.ઇ.એસ નૂરાની હાઇસ્કુલ રાજપારડી મા  બિબન  ચેરીટેબલ ટ્રસ્ટ આમોદ દ્વારા શાળા ના વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!