Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ..!

Share

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે 58 મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે અને જવાહર મ્યુનિસિપલ ભવન ખાતે ભરૂચ શહેર- જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

પંડિત જવાહરલાલ નહેરુ એ દેશમાં અલગ-અલગ ઉદ્યોગોની સ્થાપના કરી હતી તેમના વિચારો અત્યંત ઉમદા હતા. દેશમાં ઔદ્યોગિક સાહસિકતા સ્થાપનાર પ્રથમ વડાપ્રધાન હતા. તેઓએ બાબા ઓટોમેટ રીસર્ચ સેન્ટર તેમજ ડેમના બાંધકામો પણ તેઓના કાર્યકાળમાં હાથ ધર્યા હતા. આજે તેમના કાર્યો થકી જ દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે તેમ કહી શકાય. આજે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમને કોટી કોટી વંદન કરે છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા શિવસેના દ્વારા કલમ 370 ને હટાવવાના સંકલ્પ ને આવકર્યો

ProudOfGujarat

ચોરીની સાત એકટીવા મોટરસાયકલ સાથે વાહનચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર શબ્દો ઉચ્ચારનાં વિરોધમાં ઝઘડીયા મામલતદારને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!