Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચૈત્રી સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર સ્થિત આવેલ અતિ પૌરાણીક અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી.

Share

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું સવંત ૭ માં સ્થાપિત થયેલ અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે ચૈત્રી સુઠ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે માતાજીના હવન યોજાશે, આ મંદિરમાં જે કાર્યક્રમ મોટી અંબાજી મંદિરમાં થાય છે તે તમામ કાર્યક્રમ ભરૂચના અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે કરવામાં આવે છે.

આજે સવારથી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે ચૈત્રી સુઠ આઠમે માં અંબાજીના દર્શન કરી ભાવિ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

કોંગ્રેસના ઝુઝારું મહિલા નેતા : સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું કોરોનામાં મોત નિપજ્યું.

ProudOfGujarat

વડોદરામાં રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત ૧૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપી

ProudOfGujarat

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં હદ વિસ્તરણ મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!