Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

Share

ભરૂચ જીલ્લાના પ્રખર સ્વંત્રત સેનાની સ્પીડ અને અગ્રણી પત્રકાર હિંમતલાલ ગાંધીને જે તે સમયે ચોક્કસ હેતુઓ અને શરતોના આધારે જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ હેતુઓની જાળવણી ન થતા અને હેતુ ભંગ થતા કલેકટરશ્રી એ આ જગ્યા ખાલસા કરવાનું હુકમ કરેલ છે.

કેટલાક વર્ષો પહેલા સ્વાત્રંત સેનાની અને પ્રખર પત્રકાર હિમતલાલ ગાંધીને રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે જગ્યા ફાળવવામાં આવી હતી આ જગ્યા કેટલાક હેતુઓ અને શરતોને આધીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ હેતુઓનું પાલન ન થતા અને શરતોનો ભંગ થતા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાબતે ભરૂચ જીલ્લા કલેકટરએ ખાલસા કરવાનો હુકમ કરેલ…

Advertisement

Share

Related posts

સુરત : ટ્રાફિક પોલીસથી બચવા 3 યુવક BRTS કોરિડોરમાં ઘૂસ્યા, બસની અડફેટે એકનું મોત

ProudOfGujarat

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયુ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંક 521 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!