Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નંદેલાવમાં આવેલ જવાહર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા દોડધામ.

Share

આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જવાહર નગર સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. સોસાયટીના ઘણા વખતથી બંધ હાલતમાં રહેલા મકાનમાં અચાનક ધુમાડા દેખાતા સ્થાનિકો મકાન નજીક દોડી આવી જોતા આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જેને પગલે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ફાયર સ્ટેશનને આગ લાગી હોવાની જાણ કરતાની સાથે જ થોડાક જ સમયમાં લશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Advertisement

Share

Related posts

સંવેદના દિવસ : ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાનીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં જુના તવરા ગામની સીમમાંથી દોઢ લાખનાં વિદેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા.

ProudOfGujarat

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!