Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરવાડી ફટાક પાસે ટ્રેન ની અડફેટે આવી જતા ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું..

Share

 
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સુરવાડી ગામ ની ફટાક નજીક ગત રાત્રીના સમયે કોઈક ટ્રેન ની અડફેટે અંકલેશ્વર ના નવાદીવા ગામ ખાતે ની નવી વસાહત માં રહેતી ૪૦ વર્ષીય મહિલા રસીલા બેન વસાવા નું મોત નીપજ્યું હતું ..સમગ્ર મામલા અંગે ની જાણ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે થતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ની લાશ ને પી એમ અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વીજતંત્ર ખોરવાતા કોરોના સહિતનાં વિવિધ રોગોનાં દર્દીઓની હાલત કફોડી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ફરતા વાહન ચાલકો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીને તાલુકો બનાવી સર્વાંગી વિકાસ ઝડપી બનાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!