Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

Share

ભરૂચ નગરના હાથીખાના વિસ્તાર પાસે આવેલ બહાદુર બુરજ વિસ્તારમાં અશાંત ધારા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે તયારે અશાંત ધારાના કડક અમલની માંગણી સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું.

ભરૂચના હાથીખાના બજાર વિસ્તારમાં બહાદુર બુરજ પાસે આવેલ સોની ફળિયા સ્થિત જલારામ બાપાના મંદિરમાં હિંદુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવમાં આવ્યું હતું. અશાંત ધારાના અમલીકરણ હેતુ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ બાપાની આરતી કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટીએ ભાજપના રાજય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આર. ટી. ઈ. હેઠળ ગરીબ વિધાર્થીઓની જગ્યાઅે ધનાઢ્ય પરિવાર ના વિધાર્થીઓને પ્રવેશ આપવા મુદે આવેદનપત્ર આપવામાં આવ્યું .

ProudOfGujarat

અમદાવાદ-નરોડામાં હરિ દર્શન ચોકડી પાસે આવેલ અવની ફ્લેટનો બનાવ-પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા ભારે ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!