Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપત રાઠોડ નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો.

Share

ભરૂચ પશ્ચિમ રેલ્વેના સિનિયર સેક્શન એંજિનિયર ઑ.એચ.ઇ.ટી.આર.ડી વિભાગમાં એમ.સી.એફ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મોતીભાઈ રાઠોડ વય મર્યાદાને પગલે નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં રેલવેના અધિકારીઓએ નિવૃત થતાં કર્મચારી ગણપત રાઠોડને શ્રીફળ આપી સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃતિકાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેકામનાઓ પાઠવી હતી.

આ વિદાય સમારોહમાં હાર્દિક રાજન,એ.વાય. પઠાણ, દિનેશ વસાવા, માનસિન્ગ ગુર્જર, ડી.સી.મીના, કુલદીપ મીના, દૂપેશ કાંવરે અને આર.બી.પટેલ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : વિધાનસભા 61 લીંબડી કોંગ્રેસએ છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા.

ProudOfGujarat

વાલિયા એપીએમસી ના સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી સ્થગિત કરવા સંદીપ માંગરોલાની પત્ર દ્વારા માંગ

ProudOfGujarat

ભરૂચ-તવરા નદી કાંઠે મગર દેખાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું, સાવધાની માટે લગાવાયા બોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!