Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકાનાં કારણે વેપારીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું…. જાણો કેમ..?

Share

ભરૂચ નગરપાલિકાના બેજવાબદાર વહીવટના પગલે ભરૂચ નગરના વેપારીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે જેથી આડકતરી રીતે નગરનો આર્થિક વિકાસ પણ થઈ શકતો નથી.

ભરૂચ નગરપાલિકા કારણે 1200 થી વધુ વેપારીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. આ અંગે વિગતે જોતા હાલમાં ભરૂચના NRI માર્કેટ જોખમમાં મુકાયું છે જેમ કે ફાટાતળાવથી કતોપોર જવાનો રસ્તો બિસ્માર હોય અને માર્ગ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જેના કારણે વેપારીઓના વેપાર પર ખૂબ વિપરીત અસર પડી છે. ફાટાતળાવથી કતોપોર સુધીના રોડ રસ્તા અને ગંદકીના કારણે ઘરાકીમાં ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓના કરોડો રૂપિયાના વેપાર ધધા પર અસર પડી છે. ગંદકી અને ખરાબ રસ્તાના કારણે NIR ઘરાકીમાં પણ મોટી અસર જણાઈ રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા ટૂંક સમયમાં વેપારીઓ આંદોલન કરશે એમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાનાં 9 દર્દીઓ સાજા થતાં, તમામને આરોગ્ય વિભાગે ઘર સુધી પહોંચાડયાં હતાં.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદ્રા બસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!