Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાલો ભેગા મળીને લકવા મુક્ત દુનિયા બનાવીએ ની નેમ સાથે વિશ્વ પક્ષાઘાત દીવસની ભરૂચમાં કરાઇ ઉજવણી…

Share

આજે ૨૯ ઓકટોબર એટલે વિશ્વ પક્ષાઘાત દીવસ નિમિત્તે ભરૂચના ફિજીઓથેરાપી ડૉ. સ્નેહા બાબરીયા દ્વારા શહેરના ડો.બી આર આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામ આવ્યો હતો, જેમાં ઘણા અપંગ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર ચારમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન લકવો થઇ શકે છે, તેમાંના ૧ તમે ના બનશો જે અંગેની માહિતી આ કાર્યક્રમ થકી લોકોને આપવામાં આવી હતી.

ભરૂચમાં વર્ષોથી કાર્યરત એવા ડો.સ્નેહા બાબરીયા દ્વારા લકવાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે આજે આ કાર્યક્રમ થકી ફિજીઓથેરાપીની જરૂર કેમ પડે તે અંગેની માહિતી આપી હતી, લકવા મુક્ત દુનિયાની નેમ સાથે દર્દીઓને સ્વસ્થ કરવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ કાર્યક્રમની લોકોએ પ્રસંશા કરી ડો. સ્નેહા બાબરીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : વ્યાજખોરીના પીડિતોને નિસંકોચ ફરિયાદ કરવા અમદાવાદ પોલીસ આઈજીની અપીલ

ProudOfGujarat

ભરૂચ-આ બેદરકારીનો કોઈ ઉપાય ખરો.? સિવિલ હોસ્પિટલના નવા બાંધકામના નિર્માણ કાર્યમાં કામ કરી રહેલા કામદારોમાં સેફટીના સાંધાનનો અભાવ, તો બેઝમેન્ટ માં ફૂટે છે ઝરણા..!!જાણો વધુ

ProudOfGujarat

આમ આદમી પાર્ટી છોટાઉદેપૂર દ્વારા પોલિસ કર્મીઓના પ્રશ્ન અંગે જિલ્લા પોલિસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!