Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રણછોડજી મંદિરમાં આવતી કાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી થશે.

Share

ભરૂચના ઐતિહાસિક રણછોડજી મંદિરમાં આવતીકાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે તે સાથે ભજન અને દીપમાળા શણગારવામાં આવશે જેથી ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા મંદિરના મહંતે જણાવ્યું હતુ.

આવતીકાલે શરદ પૂર્ણિમા હોવાથી ભરૂચ સ્થિત રણછોડજી મંદિરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જીલ્લાનું ઐતિહાસિક રણછોડરાય મંદિર ૨૦૦ વર્ષ જુનું છે. જેમાં શરદ પૂર્ણિમની પરંપરાગત ઉજવણી થશે. જેમાં ડાકોરની જેમ અહિયા પણ દીવા દાંડી એટલે કે દીપ માળા પણ દીવાથી પ્રજવલિત કરવામાં આવશે જેથી મંદિરનું પ્રાંગણ દીપનાં ઉજાસથી ઝળહળી ઉઠશે. રાત્રીના ૧૨ વાગે મંદિરમાં રણછોડરાયની ભવ્ય આરતી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

ProudOfGujarat

ભરૂચ પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પર બનેલા પેવર બ્લોકની કામગીરી વિવાદમાં, ગટરનું ઢાંકણું તૂટી પડતાં વાહન ચાલક અંદર ખાબક્યો

ProudOfGujarat

दीपिका पादुकोण को अपने ऑन स्क्रीन ‘बाबा’ अमिताभ बच्चन से मिला एक ‘इनाम’!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!