Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

Share

ગુજરાત રાજય યોગ બોર્ડ- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા યોગ કોચ કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનારનું આયોજન હાથ ધરાયું હતું.

ચાર દિવસના યોગ સેમીનારમાં યોગ કોચ કામિનાબા રાજ દ્વારા કોલેજના વિધાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગાસન, પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ શિક્ષક બનવા પણ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. આ સેમીનારમાં કોલેજના ૭૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારો ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

ProudOfGujarat

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!