Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

Share

ગુજરાત રાજય યોગ બોર્ડ- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા યોગ કોચ કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનારનું આયોજન હાથ ધરાયું હતું.

ચાર દિવસના યોગ સેમીનારમાં યોગ કોચ કામિનાબા રાજ દ્વારા કોલેજના વિધાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગાસન, પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ શિક્ષક બનવા પણ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. આ સેમીનારમાં કોલેજના ૭૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાત બોર્ડની ધોરણ 10-12 ની પરીક્ષાનું સમયપત્રક જાહેર.

ProudOfGujarat

નર્મદા કલેકટર કચેરીના તત્કાલીન ડે.મામલતદાર સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા.

ProudOfGujarat

ઝઘડિયાના સુલતાનપુરા ગામે ખેતરમાં કચરો સળગાવવાની વાતે એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!